close

Apr 23, 2024
બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નાની આકરી ઝાટકણી કાઢતી અદાલત નવી દિલ્હી તા. ર૩: ભ્રામક જાહેરાતોના કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નાની ઝાટકણી કાઢીને અદાલતે પતંજલિને તેનું માફીનામું મોટી સાઈઝમાં પ્રસિદ્ધ કરવાનો આદેશ આપીને આગામી સુનવાણી ૩૦ મી એપ્રિલે રાખી છે. બાબા રામદેવની માલિકીની પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને શિષ્ય આચાર્ય બાલક્રિષ્ના પર ભ્રામક જાહેરાતોના આરોપો બદલ કોર્ટનો તિરસ્કાર કરવાના કેસ મામલે સુપ્રિમ કોર્ટે બન્નેની આકરી ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું ... વધુ વાંચો »

Apr 23, 2024
હોંગકોંગ-સિંગાપોરે પ્રતિબંધ મૂક્યા પછી નવી દિલ્હી તા. ર૩: કેટલાક ભારતીય મસાલાઓ પર સિંગાપોર-હોંેંગકોંગના પ્રતિબંધ બાદ એમડીએચ - એવરેસ્ટના અમુક મસાલાઓ પર પગલાં લીધા હોવાનું જાણવા મળે છે. સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા કંપની એવરેસ્ટ અને એમડીએચના અમુક મસાલાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી ભારત સરકારે પણ આ મસાલાઓની ગુણવત્તા ચકાસવા આદેશ આપ્યો છે, તેમજ દેશમાં વેંચાતી અન્ય કંપનીઓના મસાલાઓની પણ તપાસ કરવા કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું ... વધુ વાંચો »

Apr 23, 2024
કોંગ્રેસનું ફોર્મ રદ-બાકીનાએ ફોર્મ પરત ખેંચી લેતા નવી દિલ્હી તા. ૨૩: સુરતની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ જીત્યા તેની સામે કોંગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરિફ જીત હાલમાં વિવાદમાં છે. સુરતમાં બે દિવસ ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા પછી ગઈકાલે લોકસભામાં ભાજપે પહેલી જીત નોંધાવી હતી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. ત્યારપછી સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ ... વધુ વાંચો »

Apr 23, 2024
ઈઝરાયેલ-ઈરાનના યુદ્ધની અસરો ઘટીઃ મુંબઈ તા. ર૩: શેરબજાર આજે ફરી તેજીમાં જણાય છે. સેન્સેક્સે છ દિવસ પછી ફરી પાછી ૭૪ હજારની સપાટી ક્રોસ કરી છે, જ્યારે નિફ્ટી પણ રર,પ૦૦ તરફ આગળ વધ્યો છે. વૈશ્વિક સ્તરે પડકારો ઘટતા તેમજ કોર્પોરેટ પરિણામોની સિઝનમાં મજબૂત પ્રદર્શનોના પગલે ભારતીય શેરબજારો સુધારા સાથે આગળ વધી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે સેન્સેક્સે છ ટ્રેડિંગ સેશન પછી ફરી પાછી ૭૪ હજારની સપાટી ક્રોસ કરી છે. ઉલ્લેખનિય ... વધુ વાંચો »

Apr 23, 2024
પ્રાચીન - પ્રસિદ્ધ હનુમાન મંદિરો સહિત ડેરીઓમાં પણ ધર્મોત્સવ 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં આજે હનુમાન જયંતિની ઉજવણી નિમિતે નગરનાં વિવિધ હનુમાન મંદિરોમાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિપ્રાચીન શ્રી દાંડીયા હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અહીં ભક્તોને કેળાનાં ફળ સહિતનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તળાવની પાળે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે રામધૂનની ગૂંજમાં હનુમાન ઉપાસના માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતાં. ડી.કે.વી. સર્કલ પાસે શ્રી સૂર્યમુખી હનુમાન મંદિરે પણ યજ્ઞ અને બટુક ભોજન સહિતનાં કાર્યક્રમ ... વધુ વાંચો »

Apr 23, 2024
સમગ્ર હાલારમાં કરશે પરિભ્રમણઃ ઘેર-ઘેર જઈને ભાજપને ઘરભેગુ કરવાના સંદેશ સાથે સત્યાગ્રહઃ જામનગર તા. ર૩: સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા લડત પાર્ટ-ર ના મંડાણ કરી દેવામાં આવ્યા છે. જામનગરમાં રાજપૂત સમાજના ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મતદાનના દિવસ સુધી ક્ષત્રિય સમાજ કેવી રીતે લડત-આંદોલન-વિરોધ પ્રદર્શન કરશે તેની રણનીતિની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે દરેક તાલુકા/જિલ્લામાં ... વધુ વાંચો »

Apr 23, 2024
મલેશિયામાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ નવી દિલ્હી તા. ર૩: મલેશિયામાં બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જોરદાર ટક્કર થતાં ૧૦ ક્રૂ મેમ્બરના મોત થયા હતાં, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મલેશિયામાં રોયલ મલેશિયન નૌકાદળના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જ ટક્કર થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં દસ લોકોના મોતના આહેવાલ મળી રહ્યા છે. આ રિહર્સલ લુમુતના રોયલ મલેશિયન નૌકાદળ સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. ... વધુ વાંચો »

Apr 23, 2024
સભા શરૂ થાય તે પૂર્વે રૂપાલા હાય-હાયના નારા લાગ્યા... જામનગર તા. ર૩: સમગ્ર ગુજરાતમાં રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર વિરોધ વંટોળ ઊભો થયો છે. ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપના કાર્યક્રમો સમયે ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જામનગર તાલુકાના સિક્કા ગામે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થન માટે જાહેર સભા યોજાઈ હતી, પણ સભા શરૂ થાય તે પહેલા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનોનું ટોળું રૂપાલા હાય-હાયના નારા સાથે સભા સ્થળે પહોંચી ... વધુ વાંચો »

Apr 23, 2024
ગોલ્ડ એકસપોર્ટના સર્ટિ. બદલ ખંખેર્યા નાણા?: વીડિયો વાયરલ જામનગર તા. ર૩: ભ્રષ્ટાચાર માટે કુખ્યાત ગણાતી જામનગરની કસ્ટમ ઓફિસમાં પૈસાની લેતી-દેતી સ્ટીંગ ઓપરેશન થયાનો વીડિયો વાયરલ થતા ચકચાર જાગી છે. આ સમગ્ર પ્રકરણમાં કસ્ટમ કમિશનર દ્વારા એક સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સોનાના એકસ્પોર્ટ માટે કસ્ટમ પાસેથી વન ટાઈમ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. આથી એક વેપારી કસ્ટમ ઓફિસમાં આ પ્રકારનું સર્ટિ. ... વધુ વાંચો »

Apr 23, 2024
અદાલતે ખાનગી ડોકટરની સારવારની માંગણી ફગાવી નવી દિલ્હી તા. ર૩ : તિહાડ જેલમાં બંધ કેજરીવાલનું સુગર લેવલ વધ્યું હોવાના 'આપ'ના હોબાળા પછી આ અદાલતે ખાનગી ડોકટરની માંગણી તો ફગાવી દીધી છે પરંતુ એઈમ્સના ડોકટરોની પેનલ રચીને જરૂરી સૂચનાઓ અપાઈ હોવાનું જાણવા મળે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં ઈન્સ્યુલિન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે અરવિંદ કેજરીવાલનું શુંગર લેવલ સતત વધી રહ્યું છે. સીએમ કેજરીવાલનું ... વધુ વાંચો »

Apr 23, 2024
૧૧૧ કુંડીયજ્ઞ, પપપ હવન, ૧૧ નીલ પરણાવવાની સાથે ર૧ હજાર પીંડદાનઃ ખંભાળીયા તા. ર૩: ૧૧૧ કુંડી પંચબલી યજ્ઞ અને પપપ હવન સાથે ખંભાળીયાના મોવાણ ગામે સમર્થધામમાં ગોજીયા (આહિર) સમસ્ત પરિવાર દ્વારા ભવ્ય પંચબલી યજ્ઞ યોજાયો હતો. સમગ્ર ભારત વર્ષમાં આદિકાળથી ચાર યુગમાં માત્ર એક જ વખત થયેલ પંચબલી મહાયજ્ઞનું આયોજન સમસ્ત ગોજીયા (આહિર) પરિવાર દ્વારા ખંભાળીયા તાલુકાના મોવાણા ગામે કરવામાં આવતા હજારો લોકો ગોજીયા પરિવારજનો તથા દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં. વધુ વાંચો »

Apr 23, 2024
લોકસભા ચૂંટણી માટે જામનગર બેઠક પર જામનગર તા. ર૩: ૧ર જામનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ર૧ પૈકી ૭ ઉમેદવારએ ફોર્મ પરત ખેંચ્યા છે. ભારતીય સમતા સમાજ પાર્ટીના ૧ અને અપક્ષના ૬ ઉમેદવારએ ફોર્મ પરત ખેંચી લેતા હવે ૧૪ ઉમેદવાર ચૂંટણી લડશે. ૧ર જામનગર લોકસભા બેઠક માટે કુલ ર૧ ફોર્મ માન્ય રહ્યા હતાં અને, ત્યારે રર એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની તારીખ હોય, ગઈકાલે ભારતીય સમતા સમાજ પાર્ટીના એક ઉમેદવાર રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ અને અપક્ષના ૬ ઉમેદવારો જેમાં જયરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, પત્રકાર રામકૃષ્ણ નભેશંકર રાજ્યગુરુ, ... વધુ વાંચો »

Apr 23, 2024
ટાબરિયા મોટર ચલાવતા હોવાનું ખૂલ્યું: માંસના લોચા રોડ પર ઉડ્યાઃ ખંભાળિયા તા. ૨૩: ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર હંસ્થળ ગામના પાટિયા પાસે આજે સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બારા ગામના યુવાનનું ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ યુવાન ભારતીય સેનામાં પસંદગી પામ્યા પછી આજે સવારે નોકરી પર હાજર થવા માટે પોતાના ભાઈ સાથે નીકળ્યો હતો અને વાહનની રાહ જોતી વખતે તેને કાળ આંબી ગયો હતો. મૃતકને ઠોકરે ચઢાવનાર મોટર કેટલાક ટાબરીયા મોટર ભાડે લાવ્યાનું પ્રાથમિક તબક્કે ખૂલ્યું છે. કેટલાક ટાબરીયાની અટકાયત કરી છે. ... વધુ વાંચો »

Apr 23, 2024
એલસીબીએ દબોચી લીધાઃ ચોરી કરવા આવ્યા હતા અને હત્યા કરી હતીઃ જામનગર તા. ૨૩: જોડિયા તાલુકાના તારાણા ગામમાં ગયા ગુરૂવારની રાત્રે એક યુવાનની હત્યા કરી બે શખ્સ રૃા.૨૨૦૦ લૂંટીને પલાયન થઈ ગયા હતા. તેની તપાસમાં જામનગરના બે શખ્સને એલસીબી તથા જોડિયા પોલીસે દબોચી લીધા છે. આ શખ્સોએ ગુન્હાની કબૂલાત આપી છે. જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નીમુભા જાડેજા નામના યુવાન ગઈ તા.૧૯ની સવારે તેમની મોમાઈ કૃપા નામની હોટલ પાસેથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. તેને નીહાળી પોલીસને જાણ કરાતા દોડી ... વધુ વાંચો »

Apr 23, 2024
મગફળીના વેપારીએ ધંધામાં ખોટ જતાં મેળવ્યા હતા પૈસાઃ જામનગર તા. ૨૩: જામનગરના બેડેશ્વરમાં મગફળીનો વ્યવસાય કરતા એક આસામીએ ધંધામાં ખોટ જતાં કુખ્યાત સાયચાબંધુ પાસેથી વ્યાજે પૈસા લીધા પછી આ શખ્સોએ ૬ ટકાથી ૧૫ ટકા જેટલું વ્યાજ વસૂલ્યા પછી પણ આ આસામીનું મકાન અને સ્કૂટર પડાવી લેતાં પોલીસમાં ચાર શખ્સ સામે ફરિયાદ કરાઈ છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને મગફળીનું કામ કરતા ઈમરાન કાસમભાઈ અમીરાણી નામના આસામીને પોતાના ધંધામાં ખોટ જતાં ... વધુ વાંચો »

Apr 23, 2024
હત્યા કેસના બે ફરાર આરોપી ઝડપાઈ ગયાઃ જામનગર તા. ૨૩: જામનગરમાં પાંચ મહિના પહેલા નોંધાયેલા છેતરપિંડી, વિશ્વાસઘાતના ગુન્હામાં નાસી ગયેલા આરોપીની પોલીસે અટકાયત કરી છે. જ્યારે કાલાવડના ખડધોરાજીનો એક શખ્સ ફર્લો પર જેલમાંથી મુક્ત થઈ પલાયન થયો હતો તેને તથા રાજકોટના હત્યા કેસમાં આરોપીને પોલીસે દબોચી લીધા છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ મહિના પહેલાં છેતરપિંડી, વિશ્વાસઘાતનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં ગાયત્રી નગરમાં રહેતા કુલજીતસિંહ વિજયસિંહ ચુડાસમા ... વધુ વાંચો »

Apr 23, 2024
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાશે કાર્યવાહી? ઓખા તા. ૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્રિકેટનો સટ્ટો આઈપીએલના આરંભથી ખેલાઈ રહ્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવે તો સટ્ટાનું મોટું રેકેટ ઝડપાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)નો એક મહિના પહેલાં પ્રારંભ થયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં કેટલાક બુકીઓ બેફામ બની બેટીંગ લઈ ... વધુ વાંચો »

Apr 23, 2024
બંને પક્ષે હુમલાની નોંધાવી સામસામી ફરિયાદઃ જામનગર તા. ૨૩: લાલપુરના રીંઝપર ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે બે સગા પાડોશીઓ વચ્ચે પથ્થરના પાળા બાબતે બોલાચાલી થયા પછી બંને વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકાના રીંઝપર ગામના વાડી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ રવુભા જાડેજા નામના ખેડૂત ગઈકાલે સવારે પોતાના ખેતરના શેઢે પથ્થરો મૂકી પાળો બનાવતા હતા ત્યારે બાજુમાં ખેતર ધરાવતા અને ત્યાંથી આવવા જવાનો માર્ગ મેળવતા જયસુખ પાલાભાઈ ... વધુ વાંચો »

Apr 23, 2024
એજ્યુકેશન લોન ખાઈ ગયાનું કહેવાતા મામલો બીચક્યોઃ જામનગર તા. ૨૩: ખંભાળિયાની એક યુવતીના લગ્ન સુરતમાં કરવામાં આવ્યા પછી તેણીને ભણવા માટે કેનેડા મોકલવામાં આવી હતી. તે પછી બંને વેવાઈ પક્ષ વચ્ચે વિખવાદ થતાં ગાળો ભાંડી ધમકી અપાયાની સામસામી ફરિયાદ કરાઈ છે. ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા લખુભાઈ ભીમાભાઈ ભાન નામના ગઢવી પ્રૌઢે ખંભાળિયામાં રહેતા ખીમાભાઈ ઉર્ફે ભોલાભાઈ જેસાભાઈ રૂડાચ તથા ભાડથર ગામના મેઘાભાઈ જેસાભાઈ રૂડાચ સામે ... વધુ વાંચો »

Apr 23, 2024
મૃતકના પુત્રએ પોલીસ સમક્ષ આપ્યું નિવેદનઃ જામનગર તા. ૨૩: ખંભાળિયાના જાણીતા સોની પરિવારના એક વ્યક્તિએ ગયા મંગળવારે વિષપાન કરી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું હતું. પોલીસને તેમના પુત્રએ જાણ કરી છે. સોનામાં થયેલા ભાવવધારાના કારણે તેમના પિતા આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાનું અને તેના કારણે તેઓએ વિષપાન કર્યાનું પોલીસમાં જણાવવામાં આવ્યું છે. ખંભાળિયાના કલ્યાણ બાગ વિસ્તારમાં રહેતા નીતિનભાઈ વ્રજલાલ ગુસાણી નામના ૫૮ વર્ષના સોની પ્રૌઢે ગઈ તા.૧૬ની બપોરે પોતાના ... વધુ વાંચો »

Apr 23, 2024
મૃતકના પત્નીનું પોલીસે નોંધ્યું નિવેદનઃ જામનગર તા. ર૩: જામનગરના ભાગોળે આવેલા યોગેશ્વરનગરમાં રહેતા એક કડિયા યુવાને કામધંધો સરખો ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણમાં ભીંસાઈ જવાથી કંટાળી જઈને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેમના પત્નીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલા યોગેશ્વર નગરમાં શેરી નંં.રમાં રહેતા અને કડિયાકામ કરતા હરેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટી (ઉ.વ.૩૯) નામના કડિયા યુવાને ગઈકાલે સવારે અગિયારેક વાગ્યે ... વધુ વાંચો »

Apr 23, 2024
દારૂબંધી ભંગના નોંધાયા છે ચાર ગુન્હા જામનગર તા. ૨૩: લાલપુર તાલુકાના દલતુંગી ગામના એક શખ્સ સામે દારૂબંધી ભંગના ચાર ગુન્હા નોંધાયેલા છે. તે શખ્સ સામે પાસાની દરખાસ્ત કરાતા તેને મંજૂરી અપાઈ હતી. આ શખ્સને અટકાયતમાં લઈ એલસીબીએ સુરત જેલમાં મોકલ્યો છે. જામનગરના અસામાજિક તત્ત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તથા લાલપુરના પીએસઆઈ એસ.પી. ગોહિલ દ્વારા લાલપુર તાલુકાના દલતુંગી ... વધુ વાંચો »

Apr 23, 2024
બુલેટચાલક સામે રાવઃ જામનગર તા. ૨૩: જામગરના લાલબંગલા પાસે સપ્તાહ પૂર્વે એક રાહદારીને બુલેટ મોટરસાયકલે ઠોકર મારી પછાડ્યા હતા. ફ્રેકચર સહિતની ઈજા પામેલા રાહદારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસે માધવ પાર્કની શેરી નં.૫માં રહેતા પઠાણ લાલજીભાઈ રઘુભાઈ વાલ્મિકી (ઉ.વ.૫૯) ગઈ તા.૧૪ની બપોરે લાલબંગલા સર્કલ પાસેથી ચાલીને જતા હતા. આ વેળાએ પાછળથી ધસી આવેલા જીજે-૧૦-સીજે ૭૮૬૯ નંબરના બુલેટ મોટર સાયકલના ચાલકે તેઓને ઠોકર મારી પછાડી ... વધુ વાંચો »

Apr 23, 2024
ખંડણી માંગવા તથા ધમકી આપવાના કેસમાં જામનગર તા. ૨૩: જામ્યુકોમાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીને ધમકી આપી ખંડણીની માગણી કરવાના આક્ષેપમાં સંડોવાયેલા પૂર્વ નગરસેવક અને વર્તમાન મહિલા નગરસેવકના પતિએ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજી પરત ખેંચી લેવાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ તેજ બનાવી છે. જામનગર મહાનગર ૫ાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ એન. જાનીએ પોતાની ઓફિસમાં ઘૂસી વોર્ડ નં.૧ના મ મહિલા નગરસેવિકાના ... વધુ વાંચો »

Apr 23, 2024
જામજોધપુરના વેરાવળ પાસેથી ભઠ્ઠી પકડાઈઃ જામનગર તા. ૨૩: જામનગર-ખંભાળિયા રોડ પર આમરા ગામના પાટિયા પાસેથી ગઈરાત્રે જઈ રહેલી એક મોટરમાંથી પોલીસે બીયરના બે ટીન કબજે કર્યા છે. ટીન સાથે ઝાખરના કન્સ્ટ્રક્શનના બે ધંધાર્થીની અટકાયત કરાઈ છે. જામજોધપુરના વેરાવળ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે પકડી પાડી છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા આમરા ગામના પાટિયા પાસેથી ગઈરાત્રે પસાર થતાં લાલપુર તાલુકાના ઝાખર ગામના કોન્ટ્રાક્ટર જયદીપસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાને રોકાવી પોલીસે તેની જીજે-૬-બીએ ... વધુ વાંચો »

Apr 23, 2024
ખંભાળિયા પંથકના હનુમાન મંદિરોમાં ખંભાળિયા તા. ર૩: ખંભાળિયા શહેરમાં હનુમાન જયંતીના બજરંગબલી મંદિરોમાં દર્શનાર્થી ભાવિકો સવારથી જ ઉમટી પડ્યા છે. આજે શક્તિતના અવતાર ગણાતા શ્રી હનુમાનજીનો જન્મદિન હોય, ખંભાળિયા પંથકમાં આવેલા પ્રાચીન હનુમાનજી મંદિરોમાં સવારથી જ વિશેષ દર્શન સાથે ભાવિકો ઉમટ્યા હતાં. ખંભાળિયામાં મહાદેવ-વાડામાં આવેલ હનુમાનજી મંદિરો, રામ સંકીતર્ન મંદિરો, શરણેશ્વરી મહાદેવ, નગરગેઈટ રામમંદિરમાં હનુમાનજી મંદિરો, પાળેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજી તથા બાલનાથ મહાદેવમાં બાલાહનુમાન, ખામનાથમાં મોઝીલા હનુમાન, ... વધુ વાંચો »

Apr 23, 2024
જામનગર તા. ર૩: જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમના પ્રચાર-સંકલન અર્થે શરૂ સેક્શન રોડ પર આવેલ એમ.પી. હાઉસમાં ૭૯-જામનગર વિધાનસભા મત વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે મેરામણભાઈ પરમારનું આ બિલ્ડીંગ એમ. પી. હાઉસ ભાજપ માટે ખૂબ જ લક્કી છે. અગાઉની ચૂંટણીમાં પણ ભાજપને ૭૮-જામનગરમાં મોટી લીડ મળી હતી. આ વખતે તેનાથી પણ વધુ મતોની લીડ મળશે તેવો ... વધુ વાંચો »

Apr 23, 2024
ડિપ્લોમા એન્જિનિયરીંગમાં જીટીયુની સરેરાશ કરતા વધુ પરિણામઃ જામનગર તા. ર૩: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર-ર૦ર૩મા લેવાયેલ ડિપ્લોમા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં જીટીયુનું ઓવરઓલ પરિણામ રપ.પ૦ ટકા હતું. આ સાથે ક્રિષ્ના ઈન્સ્ટિટયુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ૩૩.૬૩ પરિણામ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ઈલેક્ટ્રિકલ બ્રાન્ચ દ્વિતીય સ્થાન, કેમિકલ બ્રાન્ચ તૃતીય સ્થાન તથા મેકેનિકલ બ્રાન્ચ દ્વારા ચોથા સ્થાન પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવી છે. જેમાં ક્રિષ્ના ઈન્સ્ટિટયુટની મેકેનિકલ બ્રાન્ચમાં ખેતાણી નમન ૯.૩પ એસપીઆઈ સાથે પ્રથમ ક્રમાંકે, કેમિકલ ... વધુ વાંચો »

Apr 23, 2024
વ્યાસપદે કૌશિકભાઈ ભટ્ટઃ લોકડાયરા સહિતના કાર્યક્રમો જામનગર તા. ર૩ : આગામી તા. રપ-૪-ર૪ ને ગુરૂવારથી જામનગર તાલુકાના સચાણા ગામમાં રવરાય માતાજીના સાનિધ્યમાં સમસ્ત ઠુંગા પરિવાર (સચાણા મઢ) આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. આ ધાર્મિક કાર્ય ઠુંગા પરિવાર દ્વારા આસપાસના ગામો ખીરી, બાલાચડી, ખીજડીયા, જાંબુડા, રામપર, હરિયાણા, કુનળ વગેરે ગામમાં વસવાટ કરતા લોકો કથાનું રસપાન તથા મહાપ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ શુભ પ્રસંગે ... વધુ વાંચો »

Apr 23, 2024
માનવ એકતા દિવસની ઉજવણી નિમિત્તે જામનગર તા. ર૩ : નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા ગુરબચન સિંહજીની સ્મૃતિમાં તા. ર૪-૪ ના માનવ એકતા દિવસ મનાવવામાં આવશે. આ દિવસે દેશભરમાં હજારો નિરંકારી ભકતો રકતદાન કરશે. જેના અનુસંધાને જામનગરના પટેલ કોલોનીમાં સેન્ટ આન્સ સ્કૂલ પાછળ આવેલ સંત નિરંકારી સત્સંગ ભવનમાં તા. ર૪-૪ ને બુધવારે સવારે ૯ વાગ્યે નિરંકારી ભકતો રકતદાન કરશે. માનવ એકતા દિવસનું મુખ્ય આયોજન સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજ પિતાજીની પાવન ઉપસ્થિતિમાં ... વધુ વાંચો »

Apr 23, 2024
પૂજારી દ્વારા પરંપરાગત રીત સિંદૂરપાન છોટીકાશી જામનગરમાં ખંભાળીયા ગેઈટ વિસ્તારમાં કિશાન ચોક નજીક આવેલ શ્રી ફુલિયા હનુમાનજીનાં પ્રાચીન મંદિરે હનુમાન જયંતિના દિને પૂજારી પર હનુમાનજી શક્તિપાત કરતા હોવાની માન્યતા છે જેનાં પ્રતાપે પૂજારી સિંદૂરપાન કરે છે અને ભક્તોને આશીર્વાદ પાઠવે છે. આજે પણ વહેલી સવારે હનુમાનજીનાં શક્તિપાતની અનુભૂતિ મેળવવા ફલીયા હનુમાન મંદિરે હજારો ભક્તો ઉમટી પડયા હતાં. પૂજારી દ્વારા હનુમાનજીની આરાધના કરી સિંદૂરપાન કરવામાં આવ્યું હતું. આ તકે પૂજારીનાં દેહમાં દૈવત્વનો પ્રવેશ થયો હોવાની શ્રદ્ધા સાથે ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતાં.                                         (તસ્વીરઃ ... વધુ વાંચો »

Apr 23, 2024
જામનગરમાં ગઈકાલે હાટકેશ્વર જયંતિની જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે હવાઈ ચોકમાં આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી સાંજે નાગરપરા થી ખંભાળીયાગેઈટ, હવાઈચોક થઈ અને હાટકેશ્વર મહાદેવના મંદિર સુધી ભવ્ય રવાડી (શોભાયાત્રા) યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં નાગર જ્ઞાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સાંજે ૭ વાગ્યે મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર પછી મહાપ્રસાદ ટાઉનહોલમાં યોજાયો હતો. ભગવાન હાટકેશ્વરજીને પાલખીમાં બિરાજમાન કરી અને આ શોભાયાત્રા યોજાઈ હતી. વધુ વાંચો »

Apr 23, 2024
ઓપરેશન સમરસતા હેઠળ આયોજીત કાર્યક્રમમાં જામનગર તા. ૨૩: તાજેતરમાં રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગના શ્રી હાર્દિક પ્રજાપતિ દ્વારા ઓપરેશન સમરસતા હેઠળ ભાણવડ તાલુકાના દત્તક લીધેલા વેરાડ નાકા બહાર આવેલ વિસ્તારના અનુ. જાતિ સમાજના બાળકોને શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. વેરાડ નાકા બહારના અનુ. જાતિ સમાજના વિસ્તરોમાં બાળકોને પ્રોત્સાહિત કરવા તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે ... વધુ વાંચો »

Apr 23, 2024
જામનગર મહાનગરપાલિકાની ગાઈડલાઈન્સઃ જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર હેલ્થની યાદી જણાવે છે કે, હાલ આઈએમડી (ભારતીય હવામાન વિભાગ) મુજબ ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેથી જામનગર શહેરમાં પણ સામાન્ય કરતાં વધારે તાપમાનની શકયતા છે. માટે આવા સંજોગોમાં લુ લાગવાની શકયતાઓ વધુ રહે છે. તેથી કેટલીક તકેદારી રાખવા શહેરના દરેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે, તેમજ લુ લાગવાના લક્ષણો જણાય તો સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ફેમિલી ડોકટરનો તાત્કાલિક ... વધુ વાંચો »

Apr 23, 2024
કાલાવડ (શિતલા) તાલુકામાં આવેલા જામનગર તા. ૨૩: કાલાવડ (શિતલા) તાલુકામાં આવેલા દાણીધાર ધામ, શ્રી નાથજીદાદાની જગ્યામાં સંત ઉપવાસીબાપુની ૧૮મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત સવારે પૂજન-અર્ચન તથા ત્યારપછી બધા મંદિરો તથા સમાધિ સ્થળે ૫૧ થાળી ધરવામાં આવ્યા હતાં. બપોરે યોજાયેલા મહાપ્રસાદનો લાભ બે હજાર જેટલા ભાવિકોએ લીધો હતો. ૫૦૦ નાની બાળાઓ માટે ગોયણી ભોજન રાખવામાં આવ્યું હતું. જમણવારના મુખ્ય યજમાન તરીકે હરસુખભાઈ ઠુમ્મર (નપાણીયા ખીજડીયા, હાલ સુરત) એ લાભ લીધો હતો. ભોજનાલયમાં રોટલી બનાવવાના મશીનની ભેટ હરસુખભાઈના પુત્રી જાગૃતિબેન ધવલભાઈ ... વધુ વાંચો »

Apr 23, 2024
રાજકોટના નિષ્ણાત સ્પાઈન સર્જન જામનગર તા. ર૩: રાજકોટમાં ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલ શિવ હોસ્પિટલના નિષ્ણાત સ્પાઈન સર્જન ડો. સતીષ સંઘવી દર મહિનાના ચોથા શુક્રવારે જામનગરમાં સેવા આપશે તેઓ તા. ર૬-૪-ર૦ર૪ ના જામનગરમાં ઈન્દિરા માર્ગ પર આવેલ ઈમેજ પોઈન્ટ ડાયાગ્નોસ્ટિક, પ્રથમ માળે, અમરીશ કોમ્પ્લેક્ષમાં દર્દીઓને તપાસશે. ડો. અમીષ સંઘવી કમર, ડોકનો દુખાવો, મણકાની ગાદીની તકલીફ, ચાલવામાં તકલીફ, હાથ-પગની નસનો દુખાવો, મણકાના ફ્રેક્ચર, પેરાલીસીસ, સાઈટીકા, મણકાના ટીબી, બાળકોને ખૂંધની તકલીફની સારવાર માટે નિષ્ણાત ... વધુ વાંચો »

Apr 23, 2024
ખંભાળીયામાં આવતીકાલે જામનગર તા. ર૩ : મુંબઈની સેવાભાવી સંસ્થા જયાબેન કુમનદાસ અમલાણી, ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા. ર૪-૪-ર૪, બુધવારના સાંજે ૪ થી રાત્રે ૮ વાગ્યા સુધી નગર ગેઈટ પાસે કાનજી ચતુની ધર્મશાળા, ખંભાળીયામાં વિદ્યાર્થીઓને રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે.  તેનો લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૮ પ૮પ૧૭ નો સંપર્ક કરવો. જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Apr 23, 2024
૧૦ મે ના સંતવાણી, ૧૧ મે ના ભંડારો-પ્રસાદઃ પહેલી એપ્રિલથી ૪૧ દિવસની સાધના અવિરત મનની ગતિને મજબૂત સંકલ્પ શક્તિની એક નિશ્ચિત દિશામાં વાળવાનો અખંડ પ્રયાસ એટલે હઠયોગ. જોડિયા તાલુકાના બાદનપરમાં ઉદાસીન અખાડા શ્રી જીતેશ્વરાનંદજી મહારાજ દ્વારા સુપ્રસિદ્ધ-સ્વયંભૂ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ અર્થે હઠયોગની સાધના કરવામાં આવી રહી છે. તેઓ આ અગાઉ ભારતમાં રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં પણ હઠયોગની સાધના કરી ચૂક્યા છે. જેમાં ૧૮ (અઢાર) વખત સૂર્યતપ તેમજ ... વધુ વાંચો »

Apr 23, 2024
ભારતીય જનસંઘના સમયથી ભાજપની પ્રયોગભૂમિ ગણાતા ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૧પ૬ બેઠકો મેળવ્યા પછી ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ર૬ બેઠકો પર ભારતીય જનતા પક્ષને વિજય મળશે, તેવા દાવાઓ થઈ રહ્યા હતા અને તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી હતી, પરંતુ ગુજરાતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી સમજૂતિ અને ઈન્ડિયા ગઠબંધન રચાયા પછી આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામ ર૬ બેઠકો જીતવી એનડીએ (ભાજપ) માટે સરળ નહીં હોય,, તેવા અભિપ્રાયો વ્યકત થઈ રહ્યા હતાં. જો કે, ભાજપે તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતે જીતવાનું લક્ષ્ય રાખીને આક્રમક રણનીતિ અપનાવ્યા પછી માહોલ થોડો બદલાયો હતો અને ... વધુ વાંચો »

Apr 23, 2024
૧૦ મે ના સંતવાણી, ૧૧ મે ના ભંડારો-પ્રસાદઃ પહેલી એપ્રિલથી ૪૧ દિવસની સાધના અવિરત મનની ગતિને મજબૂત સંકલ્પ શક્તિની એક નિશ્ચિત દિશામાં વાળવાનો અખંડ પ્રયાસ એટલે હઠયોગ. જોડિયા તાલુકાના બાદનપરમાં ઉદાસીન અખાડા શ્રી જીતેશ્વરાનંદજી મહારાજ દ્વારા સુપ્રસિદ્ધ-સ્વયંભૂ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ અર્થે હઠયોગની સાધના કરવામાં આવી રહી છે. તેઓ આ અગાઉ ભારતમાં રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં પણ હઠયોગની સાધના કરી ચૂક્યા છે. જેમાં ૧૮ (અઢાર) વખત સૂર્યતપ તેમજ પંચધૂણીની કઠિન સાધનાનો સમાવેશ થયેલો છે. ઉદાસીન સંપ્રદાયના સ્વામી બ્રહ્મલીન વ્રજાનંદજી મહારાજ અવધૂત કોદરિયા સરકાર એવા સદ્ગુરુની પ્રેરણાથી તેઓ હઠયોગની ... વધુ વાંચો »

Apr 23, 2024
ગોલ્ડ એકસપોર્ટના સર્ટિ. બદલ ખંખેર્યા નાણા?: વીડિયો વાયરલ જામનગર તા. ર૩: ભ્રષ્ટાચાર માટે કુખ્યાત ગણાતી જામનગરની કસ્ટમ ઓફિસમાં પૈસાની લેતી-દેતી સ્ટીંગ ઓપરેશન થયાનો વીડિયો વાયરલ થતા ચકચાર જાગી છે. આ સમગ્ર પ્રકરણમાં કસ્ટમ કમિશનર દ્વારા એક સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સોનાના એકસ્પોર્ટ માટે કસ્ટમ પાસેથી વન ટાઈમ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. આથી એક વેપારી કસ્ટમ ઓફિસમાં આ પ્રકારનું સર્ટિ. મેળવવા જતા ત્યાં પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ પછી એક મીડિયા દ્વારા સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વધુ વાંચો »

Apr 23, 2024
ટાબરિયા મોટર ચલાવતા હોવાનું ખૂલ્યું: માંસના લોચા રોડ પર ઉડ્યાઃ ખંભાળિયા તા. ૨૩: ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર હંસ્થળ ગામના પાટિયા પાસે આજે સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બારા ગામના યુવાનનું ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ યુવાન ભારતીય સેનામાં પસંદગી પામ્યા પછી આજે સવારે નોકરી પર હાજર થવા માટે પોતાના ભાઈ સાથે નીકળ્યો હતો અને વાહનની રાહ જોતી વખતે તેને કાળ આંબી ગયો હતો. મૃતકને ઠોકરે ચઢાવનાર મોટર કેટલાક ટાબરીયા મોટર ભાડે લાવ્યાનું પ્રાથમિક તબક્કે ખૂલ્યું છે. કેટલાક ટાબરીયાની અટકાયત કરી છે. અકસ્માત પછી મોટર ગોથું મારી ગઈ હતી. સ્થળ પર મૃતકના શરીરમાંથી માંસ ઉડતા અરેરાટી પ્રસરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ... વધુ વાંચો »

Apr 23, 2024
આજે હનુમાનજીનો જન્મ દિવસ છે. રામના પરમ ભક્ત વિશે થોડું જાણીએ. જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણતરી થઈ છે એવા રામ ભક્તનો જન્મ ચૈત્ર સુદ-૧પ ના થયો છે. શંકરનું શિવાલય જેમ નંદી વગરનું હોતું નથી, તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનજીની મૂર્તિ સિવાય પૂર્ણ થતી નથી. જેમ દીકરાની પ્રગતિથી બાપ આનંદિત થાય છે, શિષ્ય પાસે હારી જવામાં ગુરુ ગૌર અનુભવે છે તેમ ભક્તના મહિમા વૃદ્ધિથી પ્રભુ પ્રસન્નતા જ અનુભવે છે. આજે લોકો હજારો વર્ષથી જન સમુદાયના હૃદયમાં રામ જેટલું હનુમાનજીનું સ્થાન લોકોના હૃદયમાં વસેલું છે. શ્રી હનુમાન જયંતી ઉજવાય છે, કારણ કે તેણે પોતાના આંતર બ્રાહ્ય પર વિજય મેળવ્યો છે. ઈન્દ્રજીત ... વધુ વાંચો »

Apr 23, 2024
બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નાની આકરી ઝાટકણી કાઢતી અદાલત નવી દિલ્હી તા. ર૩: ભ્રામક જાહેરાતોના કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નાની ઝાટકણી કાઢીને અદાલતે પતંજલિને તેનું માફીનામું મોટી સાઈઝમાં પ્રસિદ્ધ કરવાનો આદેશ આપીને આગામી સુનવાણી ૩૦ મી એપ્રિલે રાખી છે. બાબા રામદેવની માલિકીની પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને શિષ્ય આચાર્ય બાલક્રિષ્ના પર ભ્રામક જાહેરાતોના આરોપો બદલ કોર્ટનો તિરસ્કાર કરવાના કેસ મામલે સુપ્રિમ કોર્ટે બન્નેની આકરી ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું હતું કે, શું તમારૂ માફીનામું તમારી મોટી-મોટી ફૂલપેજની ભ્રામક જાહેરાતોની સાઈઝ જેટલું જ મોટું હતું? સુપ્રિમ કોર્ટે ... વધુ વાંચો »

Apr 23, 2024
સમગ્ર હાલારમાં કરશે પરિભ્રમણઃ ઘેર-ઘેર જઈને ભાજપને ઘરભેગુ કરવાના સંદેશ સાથે સત્યાગ્રહઃ જામનગર તા. ર૩: સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા લડત પાર્ટ-ર ના મંડાણ કરી દેવામાં આવ્યા છે. જામનગરમાં રાજપૂત સમાજના ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મતદાનના દિવસ સુધી ક્ષત્રિય સમાજ કેવી રીતે લડત-આંદોલન-વિરોધ પ્રદર્શન કરશે તેની રણનીતિની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે દરેક તાલુકા/જિલ્લામાં ક્ષત્રિય સમાજની બહેનો દરરોજ પ્રતીક ઉપવાસ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરશે. ક્ષત્રિય સમાજ દ્વારા બુથ લેવલના કાર્યકરોની ... વધુ વાંચો »

Apr 23, 2024
હોંગકોંગ-સિંગાપોરે પ્રતિબંધ મૂક્યા પછી નવી દિલ્હી તા. ર૩: કેટલાક ભારતીય મસાલાઓ પર સિંગાપોર-હોંેંગકોંગના પ્રતિબંધ બાદ એમડીએચ - એવરેસ્ટના અમુક મસાલાઓ પર પગલાં લીધા હોવાનું જાણવા મળે છે. સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા કંપની એવરેસ્ટ અને એમડીએચના અમુક મસાલાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી ભારત સરકારે પણ આ મસાલાઓની ગુણવત્તા ચકાસવા આદેશ આપ્યો છે, તેમજ દેશમાં વેંચાતી અન્ય કંપનીઓના મસાલાઓની પણ તપાસ કરવા કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સિંગાપોર અને હોંગકોંગની ભારતીય કંપનીઓના મસાલા વિરૂદ્ધ કાર્યવાહીને ધ્યાનમાં લેતા દેશભરમાં ... વધુ વાંચો »

Apr 23, 2024
મગફળીના વેપારીએ ધંધામાં ખોટ જતાં મેળવ્યા હતા પૈસાઃ જામનગર તા. ૨૩: જામનગરના બેડેશ્વરમાં મગફળીનો વ્યવસાય કરતા એક આસામીએ ધંધામાં ખોટ જતાં કુખ્યાત સાયચાબંધુ પાસેથી વ્યાજે પૈસા લીધા પછી આ શખ્સોએ ૬ ટકાથી ૧૫ ટકા જેટલું વ્યાજ વસૂલ્યા પછી પણ આ આસામીનું મકાન અને સ્કૂટર પડાવી લેતાં પોલીસમાં ચાર શખ્સ સામે ફરિયાદ કરાઈ છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને મગફળીનું કામ કરતા ઈમરાન કાસમભાઈ અમીરાણી નામના આસામીને પોતાના ધંધામાં ખોટ જતાં તેઓએ જુદા જુદા સમયે એજાઝ ઉમર સાયચા પાસેથી બે તબક્કામાં રૃા.૪૯ લાખ હાથઉછીના લીધા હતા. જ્યારે મહેબુબ જુસબ સાયચા પાસેથી ... વધુ વાંચો »

Apr 23, 2024
જામનગર મહાનગરપાલિકાની ગાઈડલાઈન્સઃ જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર હેલ્થની યાદી જણાવે છે કે, હાલ આઈએમડી (ભારતીય હવામાન વિભાગ) મુજબ ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેથી જામનગર શહેરમાં પણ સામાન્ય કરતાં વધારે તાપમાનની શકયતા છે. માટે આવા સંજોગોમાં લુ લાગવાની શકયતાઓ વધુ રહે છે. તેથી કેટલીક તકેદારી રાખવા શહેરના દરેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે, તેમજ લુ લાગવાના લક્ષણો જણાય તો સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ફેમિલી ડોકટરનો તાત્કાલિક સારવાર લેવાની કાળજી રાખવા અનુરોધ કરવામાં આવેલ છે. લુ લાગવાના લક્ષણો જોઈએ તો માથુ દુઃખવું, પગની પીંડીઓમાં ... વધુ વાંચો »

Apr 23, 2024
લોકસભા ચૂંટણી માટે જામનગર બેઠક પર જામનગર તા. ર૩: ૧ર જામનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ર૧ પૈકી ૭ ઉમેદવારએ ફોર્મ પરત ખેંચ્યા છે. ભારતીય સમતા સમાજ પાર્ટીના ૧ અને અપક્ષના ૬ ઉમેદવારએ ફોર્મ પરત ખેંચી લેતા હવે ૧૪ ઉમેદવાર ચૂંટણી લડશે. ૧ર જામનગર લોકસભા બેઠક માટે કુલ ર૧ ફોર્મ માન્ય રહ્યા હતાં અને, ત્યારે રર એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની તારીખ હોય, ગઈકાલે ભારતીય સમતા સમાજ પાર્ટીના એક ઉમેદવાર રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ અને અપક્ષના ૬ ઉમેદવારો જેમાં જયરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, પત્રકાર રામકૃષ્ણ નભેશંકર રાજ્યગુરુ, ખોડાભાઈ જીવરાજભાઈ નકુમ, કલ્પેશભાઈ વિનોદરાય આશાણી, કરશનભાઈ જેશાભાઈ નાગશ, બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ એમ કુલ ૭ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ... વધુ વાંચો »

Apr 23, 2024
જામનગર તા. ર૩: જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમના પ્રચાર-સંકલન અર્થે શરૂ સેક્શન રોડ પર આવેલ એમ.પી. હાઉસમાં ૭૯-જામનગર વિધાનસભા મત વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે મેરામણભાઈ પરમારનું આ બિલ્ડીંગ એમ. પી. હાઉસ ભાજપ માટે ખૂબ જ લક્કી છે. અગાઉની ચૂંટણીમાં પણ ભાજપને ૭૮-જામનગરમાં મોટી લીડ મળી હતી. આ વખતે તેનાથી પણ વધુ મતોની લીડ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારનો આભાર માન્યો હતો. આ ઉદ્દઘાટન સમારંભમાં ૭૮-જામનગર વિધાનસભા ... વધુ વાંચો »

Apr 23, 2024
સભા શરૂ થાય તે પૂર્વે રૂપાલા હાય-હાયના નારા લાગ્યા... જામનગર તા. ર૩: સમગ્ર ગુજરાતમાં રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર વિરોધ વંટોળ ઊભો થયો છે. ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપના કાર્યક્રમો સમયે ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જામનગર તાલુકાના સિક્કા ગામે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થન માટે જાહેર સભા યોજાઈ હતી, પણ સભા શરૂ થાય તે પહેલા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનોનું ટોળું રૂપાલા હાય-હાયના નારા સાથે સભા સ્થળે પહોંચી જતાં થોડા સમય માટે ભારે તંગ વાતાવરણ થઈ ગયું હતું, જો કે ત્યાં તૈનાત કરેલ પોલીસ કાફલાએ દેખાવકાર ક્ષત્રિય સમાજના ... વધુ વાંચો »

Apr 23, 2024
કોંગ્રેસનું ફોર્મ રદ-બાકીનાએ ફોર્મ પરત ખેંચી લેતા નવી દિલ્હી તા. ૨૩: સુરતની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ જીત્યા તેની સામે કોંગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરિફ જીત હાલમાં વિવાદમાં છે. સુરતમાં બે દિવસ ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા પછી ગઈકાલે લોકસભામાં ભાજપે પહેલી જીત નોંધાવી હતી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. ત્યારપછી સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્ થયું હતું. સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ્ થયા પછી બાકીના ઉમેદવારોએ ઉમેદવારી ... વધુ વાંચો »

Apr 23, 2024
૧૧૧ કુંડીયજ્ઞ, પપપ હવન, ૧૧ નીલ પરણાવવાની સાથે ર૧ હજાર પીંડદાનઃ ખંભાળીયા તા. ર૩: ૧૧૧ કુંડી પંચબલી યજ્ઞ અને પપપ હવન સાથે ખંભાળીયાના મોવાણ ગામે સમર્થધામમાં ગોજીયા (આહિર) સમસ્ત પરિવાર દ્વારા ભવ્ય પંચબલી યજ્ઞ યોજાયો હતો. સમગ્ર ભારત વર્ષમાં આદિકાળથી ચાર યુગમાં માત્ર એક જ વખત થયેલ પંચબલી મહાયજ્ઞનું આયોજન સમસ્ત ગોજીયા (આહિર) પરિવાર દ્વારા ખંભાળીયા તાલુકાના મોવાણા ગામે કરવામાં આવતા હજારો લોકો ગોજીયા પરિવારજનો તથા દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં. વેદ અનુસાર પાંચ પ્રકારના યજ્ઞ હોય છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, વૈશ્વદેવ યજ્ઞ તથા અતિથિ યજ્ઞ પણ મોવાણામાં અનોખો ... વધુ વાંચો »

Apr 23, 2024
બંને પક્ષે હુમલાની નોંધાવી સામસામી ફરિયાદઃ જામનગર તા. ૨૩: લાલપુરના રીંઝપર ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે બે સગા પાડોશીઓ વચ્ચે પથ્થરના પાળા બાબતે બોલાચાલી થયા પછી બંને વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકાના રીંઝપર ગામના વાડી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ રવુભા જાડેજા નામના ખેડૂત ગઈકાલે સવારે પોતાના ખેતરના શેઢે પથ્થરો મૂકી પાળો બનાવતા હતા ત્યારે બાજુમાં ખેતર ધરાવતા અને ત્યાંથી આવવા જવાનો માર્ગ મેળવતા જયસુખ પાલાભાઈ બેલાએ બોલાચાલી કરી હતી. ત્યારપછી જયસુખ ઉપરાંત મુકેશ પાલાભાઈ બેલાએ ગાળો ભાંડી હતી અને લોખંડની ખપારીથી હુમલો ... વધુ વાંચો »

Apr 23, 2024
એજ્યુકેશન લોન ખાઈ ગયાનું કહેવાતા મામલો બીચક્યોઃ જામનગર તા. ૨૩: ખંભાળિયાની એક યુવતીના લગ્ન સુરતમાં કરવામાં આવ્યા પછી તેણીને ભણવા માટે કેનેડા મોકલવામાં આવી હતી. તે પછી બંને વેવાઈ પક્ષ વચ્ચે વિખવાદ થતાં ગાળો ભાંડી ધમકી અપાયાની સામસામી ફરિયાદ કરાઈ છે. ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા લખુભાઈ ભીમાભાઈ ભાન નામના ગઢવી પ્રૌઢે ખંભાળિયામાં રહેતા ખીમાભાઈ ઉર્ફે ભોલાભાઈ જેસાભાઈ રૂડાચ તથા ભાડથર ગામના મેઘાભાઈ જેસાભાઈ રૂડાચ સામે ફોન પર ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યા મુજબ ખીમાભાઈની પુત્રી સંબંધમાં ... વધુ વાંચો »

Apr 23, 2024
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાશે કાર્યવાહી? ઓખા તા. ૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્રિકેટનો સટ્ટો આઈપીએલના આરંભથી ખેલાઈ રહ્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવે તો સટ્ટાનું મોટું રેકેટ ઝડપાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)નો એક મહિના પહેલાં પ્રારંભ થયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં કેટલાક બુકીઓ બેફામ બની બેટીંગ લઈ રહ્યા છે તેમ છતાં સ્થાનિક પોલીસને તેની જાણકારી મળી ન હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક બુકીઓ અજ્ઞાત સ્થળોએ એકઠા ... વધુ વાંચો »

Apr 23, 2024
બુલેટચાલક સામે રાવઃ જામનગર તા. ૨૩: જામગરના લાલબંગલા પાસે સપ્તાહ પૂર્વે એક રાહદારીને બુલેટ મોટરસાયકલે ઠોકર મારી પછાડ્યા હતા. ફ્રેકચર સહિતની ઈજા પામેલા રાહદારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસે માધવ પાર્કની શેરી નં.૫માં રહેતા પઠાણ લાલજીભાઈ રઘુભાઈ વાલ્મિકી (ઉ.વ.૫૯) ગઈ તા.૧૪ની બપોરે લાલબંગલા સર્કલ પાસેથી ચાલીને જતા હતા. આ વેળાએ પાછળથી ધસી આવેલા જીજે-૧૦-સીજે ૭૮૬૯ નંબરના બુલેટ મોટર સાયકલના ચાલકે તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા લાલજીભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેમની ફરિયાદ પરથી બુલેટ ચાલક સામે ગુન્હો નોંધ્યો ... વધુ વાંચો »

Apr 23, 2024
એલસીબીએ દબોચી લીધાઃ ચોરી કરવા આવ્યા હતા અને હત્યા કરી હતીઃ જામનગર તા. ૨૩: જોડિયા તાલુકાના તારાણા ગામમાં ગયા ગુરૂવારની રાત્રે એક યુવાનની હત્યા કરી બે શખ્સ રૃા.૨૨૦૦ લૂંટીને પલાયન થઈ ગયા હતા. તેની તપાસમાં જામનગરના બે શખ્સને એલસીબી તથા જોડિયા પોલીસે દબોચી લીધા છે. આ શખ્સોએ ગુન્હાની કબૂલાત આપી છે. જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નીમુભા જાડેજા નામના યુવાન ગઈ તા.૧૯ની સવારે તેમની મોમાઈ કૃપા નામની હોટલ પાસેથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. તેને નીહાળી પોલીસને જાણ કરાતા દોડી ગયેલી જોડિયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. મૃતદેહનું નિરીક્ષણ કરાતા શરીર પર તિક્ષણ હથિયારના ઘા જોવા મળતા પોલીસે આ બનાવ ... વધુ વાંચો »

Apr 23, 2024
જામજોધપુરના વેરાવળ પાસેથી ભઠ્ઠી પકડાઈઃ જામનગર તા. ૨૩: જામનગર-ખંભાળિયા રોડ પર આમરા ગામના પાટિયા પાસેથી ગઈરાત્રે જઈ રહેલી એક મોટરમાંથી પોલીસે બીયરના બે ટીન કબજે કર્યા છે. ટીન સાથે ઝાખરના કન્સ્ટ્રક્શનના બે ધંધાર્થીની અટકાયત કરાઈ છે. જામજોધપુરના વેરાવળ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે પકડી પાડી છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા આમરા ગામના પાટિયા પાસેથી ગઈરાત્રે પસાર થતાં લાલપુર તાલુકાના ઝાખર ગામના કોન્ટ્રાક્ટર જયદીપસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાને રોકાવી પોલીસે તેની જીજે-૬-બીએ ૩૭૪૨ નંબરની સેન્ટ્રો મોટર ચકાસતા તેમાંથી બીયરના બે ટીન મળી આવ્યા હતા. પોલીસે ટીન તથા મોટર કબજે કરી જયદીપસિંહ અને ... વધુ વાંચો »

Apr 23, 2024
દારૂબંધી ભંગના નોંધાયા છે ચાર ગુન્હા જામનગર તા. ૨૩: લાલપુર તાલુકાના દલતુંગી ગામના એક શખ્સ સામે દારૂબંધી ભંગના ચાર ગુન્હા નોંધાયેલા છે. તે શખ્સ સામે પાસાની દરખાસ્ત કરાતા તેને મંજૂરી અપાઈ હતી. આ શખ્સને અટકાયતમાં લઈ એલસીબીએ સુરત જેલમાં મોકલ્યો છે. જામનગરના અસામાજિક તત્ત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તથા લાલપુરના પીએસઆઈ એસ.પી. ગોહિલ દ્વારા લાલપુર તાલુકાના દલતુંગી ગામના માલાભાઈ હીરાભાઈ પંડત નામના શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. આ શખ્સ સામે દારૂબંધી ભંગના ... વધુ વાંચો »

Apr 23, 2024
હત્યા કેસના બે ફરાર આરોપી ઝડપાઈ ગયાઃ જામનગર તા. ૨૩: જામનગરમાં પાંચ મહિના પહેલા નોંધાયેલા છેતરપિંડી, વિશ્વાસઘાતના ગુન્હામાં નાસી ગયેલા આરોપીની પોલીસે અટકાયત કરી છે. જ્યારે કાલાવડના ખડધોરાજીનો એક શખ્સ ફર્લો પર જેલમાંથી મુક્ત થઈ પલાયન થયો હતો તેને તથા રાજકોટના હત્યા કેસમાં આરોપીને પોલીસે દબોચી લીધા છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ મહિના પહેલાં છેતરપિંડી, વિશ્વાસઘાતનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં ગાયત્રી નગરમાં રહેતા કુલજીતસિંહ વિજયસિંહ ચુડાસમા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ત્યારથી આ શખ્સ નાસી ગયો હતો. આ આરોપી મહાકાળી સર્કલ પાસે આવ્યો હોવાની બાતમી સિટી ... વધુ વાંચો »

Apr 23, 2024
અદાલતે ખાનગી ડોકટરની સારવારની માંગણી ફગાવી નવી દિલ્હી તા. ર૩ : તિહાડ જેલમાં બંધ કેજરીવાલનું સુગર લેવલ વધ્યું હોવાના 'આપ'ના હોબાળા પછી આ અદાલતે ખાનગી ડોકટરની માંગણી તો ફગાવી દીધી છે પરંતુ એઈમ્સના ડોકટરોની પેનલ રચીને જરૂરી સૂચનાઓ અપાઈ હોવાનું જાણવા મળે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં ઈન્સ્યુલિન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે અરવિંદ કેજરીવાલનું શુંગર લેવલ સતત વધી રહ્યું છે. સીએમ કેજરીવાલનું શુગર લેવલ ૩ર૦ પર પહોંચી ગયું હતું. ઈડીની ધરપકડ બાદ પ્રથમ વખત ઈન્સ્યુલિન આપવામાં આવ્યું છે. દિલ્હીની ... વધુ વાંચો »

Apr 23, 2024
પૂજારી દ્વારા પરંપરાગત રીત સિંદૂરપાન છોટીકાશી જામનગરમાં ખંભાળીયા ગેઈટ વિસ્તારમાં કિશાન ચોક નજીક આવેલ શ્રી ફુલિયા હનુમાનજીનાં પ્રાચીન મંદિરે હનુમાન જયંતિના દિને પૂજારી પર હનુમાનજી શક્તિપાત કરતા હોવાની માન્યતા છે જેનાં પ્રતાપે પૂજારી સિંદૂરપાન કરે છે અને ભક્તોને આશીર્વાદ પાઠવે છે. આજે પણ વહેલી સવારે હનુમાનજીનાં શક્તિપાતની અનુભૂતિ મેળવવા ફલીયા હનુમાન મંદિરે હજારો ભક્તો ઉમટી પડયા હતાં. પૂજારી દ્વારા હનુમાનજીની આરાધના કરી સિંદૂરપાન કરવામાં આવ્યું હતું. આ તકે પૂજારીનાં દેહમાં દૈવત્વનો પ્રવેશ થયો હોવાની શ્રદ્ધા સાથે ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતાં.                                         (તસ્વીરઃ પરેશ ફલીયા) જો આપને આ  વધુ વાંચો »

Apr 23, 2024
મલેશિયામાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ નવી દિલ્હી તા. ર૩: મલેશિયામાં બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જોરદાર ટક્કર થતાં ૧૦ ક્રૂ મેમ્બરના મોત થયા હતાં, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મલેશિયામાં રોયલ મલેશિયન નૌકાદળના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જ ટક્કર થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં દસ લોકોના મોતના આહેવાલ મળી રહ્યા છે. આ રિહર્સલ લુમુતના રોયલ મલેશિયન નૌકાદળ સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે ક્રેશ થતા જોઈ શકાય ... વધુ વાંચો »

Apr 23, 2024
મૃતકના પુત્રએ પોલીસ સમક્ષ આપ્યું નિવેદનઃ જામનગર તા. ૨૩: ખંભાળિયાના જાણીતા સોની પરિવારના એક વ્યક્તિએ ગયા મંગળવારે વિષપાન કરી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું હતું. પોલીસને તેમના પુત્રએ જાણ કરી છે. સોનામાં થયેલા ભાવવધારાના કારણે તેમના પિતા આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાનું અને તેના કારણે તેઓએ વિષપાન કર્યાનું પોલીસમાં જણાવવામાં આવ્યું છે. ખંભાળિયાના કલ્યાણ બાગ વિસ્તારમાં રહેતા નીતિનભાઈ વ્રજલાલ ગુસાણી નામના ૫૮ વર્ષના સોની પ્રૌઢે ગઈ તા.૧૬ની બપોરે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. ખંભાળિયાના જાણીતા સોની પરિવારના નીતિનભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ... વધુ વાંચો »

Apr 23, 2024
પ્રાચીન - પ્રસિદ્ધ હનુમાન મંદિરો સહિત ડેરીઓમાં પણ ધર્મોત્સવ 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં આજે હનુમાન જયંતિની ઉજવણી નિમિતે નગરનાં વિવિધ હનુમાન મંદિરોમાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિપ્રાચીન શ્રી દાંડીયા હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અહીં ભક્તોને કેળાનાં ફળ સહિતનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તળાવની પાળે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે રામધૂનની ગૂંજમાં હનુમાન ઉપાસના માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતાં. ડી.કે.વી. સર્કલ પાસે શ્રી સૂર્યમુખી હનુમાન મંદિરે પણ યજ્ઞ અને બટુક ભોજન સહિતનાં કાર્યક્રમ યોજાયા હતાં. નગરનાં વિવિધ પ્રસિદ્ધ-પ્રાચીન મંદિરો તેમજ  શેરી-ગલીઓમાં પણ આવેલ હનુમાનજીની ડેરીઓમાં પણ  હનુમાન ચાલીસાનાં પાઠ, સુંદરકાંડ પાઠ વગેરે ધર્મકાર્યો ... વધુ વાંચો »

Apr 23, 2024
ખંડણી માંગવા તથા ધમકી આપવાના કેસમાં જામનગર તા. ૨૩: જામ્યુકોમાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીને ધમકી આપી ખંડણીની માગણી કરવાના આક્ષેપમાં સંડોવાયેલા પૂર્વ નગરસેવક અને વર્તમાન મહિલા નગરસેવકના પતિએ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજી પરત ખેંચી લેવાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ તેજ બનાવી છે. જામનગર મહાનગર ૫ાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ એન. જાનીએ પોતાની ઓફિસમાં ઘૂસી વોર્ડ નં.૧ના મ મહિલા નગરસેવિકાના પતિ તેજસી ઉર્ફે દીપુ વાલજીભાઈ પારીયાએ વાણી વિલાસ કરી વોર્ડ નં.૭ની ઈમ્પેક્ટ ફાઈલ કેમ મંજૂર કરતા નથી, તમારી હત્યા કરાવી ... વધુ વાંચો »

Apr 23, 2024
ઈઝરાયેલ-ઈરાનના યુદ્ધની અસરો ઘટીઃ મુંબઈ તા. ર૩: શેરબજાર આજે ફરી તેજીમાં જણાય છે. સેન્સેક્સે છ દિવસ પછી ફરી પાછી ૭૪ હજારની સપાટી ક્રોસ કરી છે, જ્યારે નિફ્ટી પણ રર,પ૦૦ તરફ આગળ વધ્યો છે. વૈશ્વિક સ્તરે પડકારો ઘટતા તેમજ કોર્પોરેટ પરિણામોની સિઝનમાં મજબૂત પ્રદર્શનોના પગલે ભારતીય શેરબજારો સુધારા સાથે આગળ વધી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે સેન્સેક્સે છ ટ્રેડિંગ સેશન પછી ફરી પાછી ૭૪ હજારની સપાટી ક્રોસ કરી છે. ઉલ્લેખનિય છે, લોકસભા ચૂંટણી જિઓ-પોલિટિકલ અનિશ્ચિતતાઓના માહોલમાં રોકાણકારોને સાવચેતી સાથે રોકાણ કરવા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. સેન્સેક્સ ... વધુ વાંચો »

Apr 23, 2024
રાજકોટના નિષ્ણાત સ્પાઈન સર્જન જામનગર તા. ર૩: રાજકોટમાં ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલ શિવ હોસ્પિટલના નિષ્ણાત સ્પાઈન સર્જન ડો. સતીષ સંઘવી દર મહિનાના ચોથા શુક્રવારે જામનગરમાં સેવા આપશે તેઓ તા. ર૬-૪-ર૦ર૪ ના જામનગરમાં ઈન્દિરા માર્ગ પર આવેલ ઈમેજ પોઈન્ટ ડાયાગ્નોસ્ટિક, પ્રથમ માળે, અમરીશ કોમ્પ્લેક્ષમાં દર્દીઓને તપાસશે. ડો. અમીષ સંઘવી કમર, ડોકનો દુખાવો, મણકાની ગાદીની તકલીફ, ચાલવામાં તકલીફ, હાથ-પગની નસનો દુખાવો, મણકાના ફ્રેક્ચર, પેરાલીસીસ, સાઈટીકા, મણકાના ટીબી, બાળકોને ખૂંધની તકલીફની સારવાર માટે નિષ્ણાત છે.   જો આપને આ  વધુ વાંચો »

Apr 23, 2024
જામનગરમાં ગઈકાલે હાટકેશ્વર જયંતિની જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે હવાઈ ચોકમાં આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી સાંજે નાગરપરા થી ખંભાળીયાગેઈટ, હવાઈચોક થઈ અને હાટકેશ્વર મહાદેવના મંદિર સુધી ભવ્ય રવાડી (શોભાયાત્રા) યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં નાગર જ્ઞાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સાંજે ૭ વાગ્યે મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર પછી મહાપ્રસાદ ટાઉનહોલમાં યોજાયો હતો. ભગવાન હાટકેશ્વરજીને પાલખીમાં બિરાજમાન કરી અને આ શોભાયાત્રા યોજાઈ હતી. જો આપને આ  વધુ વાંચો »

Apr 23, 2024
ખંભાળિયા પંથકના હનુમાન મંદિરોમાં ખંભાળિયા તા. ર૩: ખંભાળિયા શહેરમાં હનુમાન જયંતીના બજરંગબલી મંદિરોમાં દર્શનાર્થી ભાવિકો સવારથી જ ઉમટી પડ્યા છે. આજે શક્તિતના અવતાર ગણાતા શ્રી હનુમાનજીનો જન્મદિન હોય, ખંભાળિયા પંથકમાં આવેલા પ્રાચીન હનુમાનજી મંદિરોમાં સવારથી જ વિશેષ દર્શન સાથે ભાવિકો ઉમટ્યા હતાં. ખંભાળિયામાં મહાદેવ-વાડામાં આવેલ હનુમાનજી મંદિરો, રામ સંકીતર્ન મંદિરો, શરણેશ્વરી મહાદેવ, નગરગેઈટ રામમંદિરમાં હનુમાનજી મંદિરો, પાળેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજી તથા બાલનાથ મહાદેવમાં બાલાહનુમાન, ખામનાથમાં મોઝીલા હનુમાન, રંગીલા હનુમાન, ફૂલેલિયા હનુમાન, વાઉડાવાવ પાસે હઠીલા હનુમાન, જોધપુર ગેઈટમાં રોકડિયા હનુમાન તથા ગા્રમ્ય પંથકના શિવ મંદિરોમાં હનુમાનજી મંદિરોમાં ભાવિકો ... વધુ વાંચો »

Apr 23, 2024
ડિપ્લોમા એન્જિનિયરીંગમાં જીટીયુની સરેરાશ કરતા વધુ પરિણામઃ જામનગર તા. ર૩: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર-ર૦ર૩મા લેવાયેલ ડિપ્લોમા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં જીટીયુનું ઓવરઓલ પરિણામ રપ.પ૦ ટકા હતું. આ સાથે ક્રિષ્ના ઈન્સ્ટિટયુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ૩૩.૬૩ પરિણામ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ઈલેક્ટ્રિકલ બ્રાન્ચ દ્વિતીય સ્થાન, કેમિકલ બ્રાન્ચ તૃતીય સ્થાન તથા મેકેનિકલ બ્રાન્ચ દ્વારા ચોથા સ્થાન પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવી છે. જેમાં ક્રિષ્ના ઈન્સ્ટિટયુટની મેકેનિકલ બ્રાન્ચમાં ખેતાણી નમન ૯.૩પ એસપીઆઈ સાથે પ્રથમ ક્રમાંકે, કેમિકલ બ્રાન્ચમાં ભટ્ટ અનિકેત ૯.ર૬ એસપીઆઈ સાથે દ્વિતીય ક્રમાંકે અને ઈલેક્ટ્રિકલ બ્રાન્ચમાં રાઠોડ ઘનશ્યામ ૯.૧૦ એસપીઆઈ સાથે તૃતીય ક્રમાંકે સિદ્ધિ પ્રાપ્ત ... વધુ વાંચો »

Apr 23, 2024
ઓપરેશન સમરસતા હેઠળ આયોજીત કાર્યક્રમમાં જામનગર તા. ૨૩: તાજેતરમાં રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગના શ્રી હાર્દિક પ્રજાપતિ દ્વારા ઓપરેશન સમરસતા હેઠળ ભાણવડ તાલુકાના દત્તક લીધેલા વેરાડ નાકા બહાર આવેલ વિસ્તારના અનુ. જાતિ સમાજના બાળકોને શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. વેરાડ નાકા બહારના અનુ. જાતિ સમાજના વિસ્તરોમાં બાળકોને પ્રોત્સાહિત કરવા તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા મળી રહે તેવા હેતુથી ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ચમારવાસના કાકરીયા વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૮૦ ... વધુ વાંચો »

Apr 23, 2024
વ્યાસપદે કૌશિકભાઈ ભટ્ટઃ લોકડાયરા સહિતના કાર્યક્રમો જામનગર તા. ર૩ : આગામી તા. રપ-૪-ર૪ ને ગુરૂવારથી જામનગર તાલુકાના સચાણા ગામમાં રવરાય માતાજીના સાનિધ્યમાં સમસ્ત ઠુંગા પરિવાર (સચાણા મઢ) આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. આ ધાર્મિક કાર્ય ઠુંગા પરિવાર દ્વારા આસપાસના ગામો ખીરી, બાલાચડી, ખીજડીયા, જાંબુડા, રામપર, હરિયાણા, કુનળ વગેરે ગામમાં વસવાટ કરતા લોકો કથાનું રસપાન તથા મહાપ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ શુભ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ ઝાઝ)વડા દેવની જગ્યાના મહંતશ્રી નકળંગધામ તોરણીયાના મહંતશ્રી રાજેન્દ્રદાસબાપુ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત ભરવાડ સમાજની જુદી ... વધુ વાંચો »

Apr 23, 2024
મૃતકના પત્નીનું પોલીસે નોંધ્યું નિવેદનઃ જામનગર તા. ર૩: જામનગરના ભાગોળે આવેલા યોગેશ્વરનગરમાં રહેતા એક કડિયા યુવાને કામધંધો સરખો ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણમાં ભીંસાઈ જવાથી કંટાળી જઈને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેમના પત્નીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલા યોગેશ્વર નગરમાં શેરી નંં.રમાં રહેતા અને કડિયાકામ કરતા હરેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટી (ઉ.વ.૩૯) નામના કડિયા યુવાને ગઈકાલે સવારે અગિયારેક વાગ્યે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તે બાબતની બપોરે એકાદ વાગ્યે તેમના પત્ની પ્રીતિબેનને જાણ થતાં તેઓએ ... વધુ વાંચો »

Apr 23, 2024
કાલાવડ (શિતલા) તાલુકામાં આવેલા જામનગર તા. ૨૩: કાલાવડ (શિતલા) તાલુકામાં આવેલા દાણીધાર ધામ, શ્રી નાથજીદાદાની જગ્યામાં સંત ઉપવાસીબાપુની ૧૮મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત સવારે પૂજન-અર્ચન તથા ત્યારપછી બધા મંદિરો તથા સમાધિ સ્થળે ૫૧ થાળી ધરવામાં આવ્યા હતાં. બપોરે યોજાયેલા મહાપ્રસાદનો લાભ બે હજાર જેટલા ભાવિકોએ લીધો હતો. ૫૦૦ નાની બાળાઓ માટે ગોયણી ભોજન રાખવામાં આવ્યું હતું. જમણવારના મુખ્ય યજમાન તરીકે હરસુખભાઈ ઠુમ્મર (નપાણીયા ખીજડીયા, હાલ સુરત) એ લાભ લીધો હતો. ભોજનાલયમાં રોટલી બનાવવાના મશીનની ભેટ હરસુખભાઈના પુત્રી જાગૃતિબેન ધવલભાઈ લુણાગરીયા તરફથી આપવામાં આવી હતી. દાણીધાર  ધામના મહંત સુખદેવજી બાપુના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટીઓ, ભાવિકોએ ઉજવણીમાં સહભાગી થયા હતાં, ... વધુ વાંચો »

Apr 23, 2024
ખંભાળીયામાં આવતીકાલે જામનગર તા. ર૩ : મુંબઈની સેવાભાવી સંસ્થા જયાબેન કુમનદાસ અમલાણી, ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા. ર૪-૪-ર૪, બુધવારના સાંજે ૪ થી રાત્રે ૮ વાગ્યા સુધી નગર ગેઈટ પાસે કાનજી ચતુની ધર્મશાળા, ખંભાળીયામાં વિદ્યાર્થીઓને રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે.  તેનો લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૮ પ૮પ૧૭ નો સંપર્ક કરવો. જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Apr 23, 2024
માનવ એકતા દિવસની ઉજવણી નિમિત્તે જામનગર તા. ર૩ : નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા ગુરબચન સિંહજીની સ્મૃતિમાં તા. ર૪-૪ ના માનવ એકતા દિવસ મનાવવામાં આવશે. આ દિવસે દેશભરમાં હજારો નિરંકારી ભકતો રકતદાન કરશે. જેના અનુસંધાને જામનગરના પટેલ કોલોનીમાં સેન્ટ આન્સ સ્કૂલ પાછળ આવેલ સંત નિરંકારી સત્સંગ ભવનમાં તા. ર૪-૪ ને બુધવારે સવારે ૯ વાગ્યે નિરંકારી ભકતો રકતદાન કરશે. માનવ એકતા દિવસનું મુખ્ય આયોજન સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજ પિતાજીની પાવન ઉપસ્થિતિમાં બુરાડીમાં કરવામાં આવ્યું છે. આ દિવસ યુગ પ્રવર્તક બાબા ગુરબચનસિંહજીના પરોપકારી જીવન અને જનકલ્યાણની તેમની ભાવનાને સમર્પિત છે. આ કાર્યક્રમમાં ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી આપને ઉચાટ-ઉદ્વેગ રહે. ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામમાં ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : આપના કાર્યના ઉકેલ માટે આપને દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતુ કામનો ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. મહત્ત્વના ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : આપના કાર્યમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સહકાર રહેતા કામનો સરળતાથી ઉકેલ લાવી ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : નાણાકીય જવાબદારીવાળા કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કામમાં પ્રતિકૂળતાને ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : આપનાા મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : આપને કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૪-૦૪-ર૦૨૪, બુધવાર અને ચૈત્ર વદ-૧ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા રહે. બઢતી-બદલીના પ્રશ્ન ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપની ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મિલન-મુલાકાત કરાવનારું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવી ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવનારૂં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે નવિન કાર્યરચના કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh